જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે…

UP : લલિતપુરમાં માટીની ખાણ ધસી પડતાં બે યુવાનોના મોત

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના તાલબેહટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બિગારી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. રવિવાર રાત્રે અહીંના સિદ્ધ બાબા મંદિર નજીક માટી ખોદકામ દરમિયાન માટીની ખાણ ધસી…

કરાચીથી અમદાવાદ લૅન્ડ થયેલા બે હેલિકોપ્ટર પર મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો

સાંજે આશરે 6:30 વાગ્યે કરાચીથી અમદાવાદ એરપોર્ટ પર બે વિદેશી હેલિકોપ્ટર ઉતરતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે ભારતમાં પાકિસ્તાની વિમાનો માટે હવાઈ અવકાશ બંધ છે ત્યારે આ હેલિકોપ્ટર કેવી રીતે…

સિંધુ જળ સંધિ પછી, ભારતે ‘વોટર સ્ટ્રાઇક’ કરી, હવે બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કર્યો

ભારતે ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે અને જેલમ નદી પરના કિશનગંગા ડેમ માટે પણ આવા જ પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં…

પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લિક કરનાર બે શખ્સ પંજાબમાંથી ઝડપાયા

બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વચ્ચે, અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એર…

સીમા હૈદરના ઘરમાં ઘૂસી સુરેન્દ્રનગરના વ્યક્તિએ કર્યો હુમલો ! લગાવ્યો આ ગંભીર આરોપ ; જાણો શું છે મામલો

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત, જાણો શું છે મામલો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી…

અરબી સમુદ્રમાં નેવિગેશન ચેતવણી, વેપાર જહાજોને સાવચેત રહેવાની સલાહ

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ દ્વારા ચાલી રહેલી વ્યાપક કવાયતને ધ્યાનમાં રાખીને ભારતીય દરિયાઈ સત્તામંડળે વાણિજ્યિક અને વેપારિક જહાજોને નેવિગેશન ચેતવણી (Navigation Alert) જારી કરી છે. આ ચેતવણી હેઠળ સમગ્ર વિસ્તારમાં…

NEET UG 2025: આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ બેસશે પરીક્ષામાં, NTA દ્વારા સુરક્ષિત આયોજન

સમગ્ર દેશમાં આજે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષા NEET UG 2025 યોજાવાની છે. ગુજરાતમાંથી 80,000થી વધુ ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ 5,453…

પાકિસ્તાનને વધુ એક ફટકો, ભારતે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ પર મૂક્યો પ્રતિબંધ

ભારત-પાકિસ્તાન તણાવ: કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારત સરકારે પાકિસ્તાન સાથે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.…