પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત

આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય…

ભારતે નવમી વખત જીત્યો એશિયા કપ 2025, પાકિસ્તાનને ફાઈનલમાં ચટાવી ધૂળ

ક્રિકેટના ચાહકો માટે રોમાંચક સંજોગોમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 નો ખિતાબ જીત્યો છે. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી, નવમી…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર…

અમદાવાદમાં બનેવીએ સાળા કર્યું ફાયરિંગ, યુવાનને પેટમાં ગોળી લગતા સ્થિતિ ગંભીર

શહેરના થલતેજ વિસ્તારમાં એક ગંભીર હિંસાત્મક ઘટના બની છે, જ્યાં બનેવીએ પોતાના સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને યુવાનને પેટમાં ગોળી લાગી છે. ગોળી લાગ્યાના કારણે ઇજાગ્રસ્ત યુવાનની હાલત…

સૌરાષ્ટ્ર: અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ; ગરબાના કાર્યક્રમો રોકાયા

નવરાત્રિના પાવન તહેવારની ધૂમધામ વચ્ચે સૌરાષ્ટ્રમાં આજુબાજુ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકોએ અને ખેલૈયાઓને ભારે નિરાશાનું સામનો…

મિશિગનમાં ચર્ચમાં ગોળીબારી અને આગ, બબાલ થી 8 લોકો ઘાયલ અનેક હુમલા ખોરોને કરાયા ઠાર

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ માં ગોળીબાર અને આગ લગાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટના…

બિગ બોસ 19: આઠ સ્પર્ધકો નામાંકનનો ભોગ—કોણ રહેશે બહાર?

મશહૂુર રિયાલિટી શો બિગ બોસ 19 માં આ અઠવાડિયે નઅમદાવાદી (Nomination) પ્રક્રિયા એક નવા સંકટ સાથે આગળ વધી રહી છે. છેલ્લા અઠવાડિયે છ સ્પર્ધકો બહાર કઢવા માટે જ કરવામાં આવ્યા…

ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા

ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા…

દશેરા પછી સોનાના ભાવમાં શું થશે બદલાવ? જાણો RBI મીટિંગ અને બજાર પર અસર

સપ્ટેમ્બર 2025 દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹1,040 નો વધારો…

“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…