દિલ્હીની મહિલાઓ માટે આવી ગઇ ખુશખબર, આ તારીખથી શરૂ થશે માસિક રૂપિયા 2500ની સહાય યોજના
દિલ્હીમાં ભાજપ સરકારની ‘મહિલા સમૃદ્ધિ યોજના’ 8 માર્ચથી શરૂ થવાની ધારણા છે. ગુરુવારે સૂત્રોએ આ માહિતી આપી. દિલ્હીમાં 21-60 વર્ષની વય જૂથની મહિલાઓ જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી…
IND vs NZ: અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ફાઈનલ જીતવા માટે આપ્યો આ અદ્ભુત આઈડિયા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈમાં રમાશે. આ મોટી મેચ પહેલા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડના ત્રણ…
ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…”
ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ટીમ રોહિતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ અનુભવી સુનીલ ગાવસ્કરે મેગા ફાઈનલ પહેલા એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, “ફાઈનલમાં…
મુંબઇ હુમલાના ઓરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકન કોર્ટે આપી મંજુરી
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુરની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ભારત પ્રત્યાર્પણના નિર્ણય પર…
લંડનમાં એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, બ્રિટનની સંસદમાં પડ્યા ઉગ્ર પડઘા
લંડનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજ્યો હતો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની ગુંડાઓ’ દ્વારા…
હવે સાબિત થઇ ગયુ છે કે બસપા ભાજપ દ્વારા જ ચલાવવામાં આવી રહી છેઃ ઉદિત રાજ
બસપા વડા માયાવતીના નિર્ણયો પર હવે ઉગ્ર શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘હવે સાબિત થયું છે કે બસપા ભાજપ દ્વારા…
લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ
વિદેશ મંત્રી એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન ખાલિસ્તાની તોફાનીઓએ ફરી એકવાર બધી હદો પાર કરી દીધી છે. તેમણે લંડનમાં ચેથમ હાઉસની બહાર ભારે હોબાળો મચાવ્યો. જયશંકરે આ જ ચેથમ હાઉસમાં…
H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર
તમે H-1B વિઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વિઝા વિદેશીઓ માટે, ખાસ કરીને ભારતીય નાગરિકો માટે, જેઓ અમેરિકામાં કામ કરવા માંગે છે, એક મોટું સ્વપ્ન છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
ટ્રમ્પના તાબડતોબ નિર્ણયો પર બોલ્યા જયશંકર ‘આમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી’
વિદેશ મંત્રી એસ જયશંકર કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન સંપૂર્ણપણે અપેક્ષિત છે. તેમણે કહ્યું કે વસ્તુઓ બરાબર વિચાર્યા મુજબ થઈ રહી છે અને તેમાં…
ઉત્તરાખંડમાં કોઈ ઑફ-સીઝન ન હોવી જોઈએ. અહીં પર્યટન હંમેશા ચાલુ રહેવું જોઈએઃ વડાપ્રધાન મોદી
પીએમ મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં, મુખવામાં મા ગંગાની પૂજા કર્યા પછી, તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી. અહીં તેમણે સૌપ્રથમ ઉત્તરાખંડના માના ગામમાં હિમપ્રપાતમાં મજૂરોના મોત પર શોક…
















