રાશિફળ/24 એપ્રિલ 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
Pahalgam: કાનપુરના શુભમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે, મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ આપશે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કાનપુર શહેરના મહારાજપુર વિસ્તારમાં રહેતા શુભમ દ્વિવેદીના અંતિમ સંસ્કાર આજે ગુરુવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સમગ્ર શહેરમાં શોક અને રોષનો માહોલ છે,…
બોટાદ: IPOની આડમાં 2.54 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજો ઝડપાયા
તાજેતરમાં બોટાદ જિલ્લાના એક યુવક સાથે IPOમાં રોકાણના લોભમાં બોગસ એપ્લિકેશન મારફતે ₹2.54 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે હરિયાણાના બે આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.…
પહેલગાવ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પિતા પુત્રના પાર્થિવદેહ ભાવનગર મોકલાયા
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,…
પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી…
Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના…
સાઉદીથી પરત ફરતી વખતે PM મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું ન હતું ! કર્યો હતો આ રૂટનો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પાછા ફર્યા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું…
Pahalgam Attack: આતંકી હુમલા બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની…
વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો…
















