ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી.…

અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર

ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી…

UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક…

અમરેલી: શેત્રુંજી નદીમાં 4 બાળકો ડૂબી જતાં મોત, સમગ્ર ગામમાં શોકની લાગણી

અમરેલી જિલ્લાના ગાવડકા ગામ નજીક આજે દુકખદ ઘટના બની છે. અહીં શેત્રુંજી નદીમાં નાહવા ગયેલા ચાર બાળકો ડૂબી જતાં તેમનો траજિક મોત નિપજ્યો છે. ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ…

કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય

રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી…

SRH vs DC: વરસાદે હૈદરાબાદની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે સોમવારના રોજ રમાયેલી IPL મેચ વરસાદના ખલેલને કારણે રદ કરવી પડી હતી. મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. જેના…

પાકિસ્તાનમાં તણાવ વચ્ચે આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં ભૂકંપના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવી રહ્યા નથી. પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય…

ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું

આજે જાહેર થયેલ ધોરણ 12ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેને લઈને…

અંક જ્યોતિષ/05 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ :05 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…