એક પછી એક ત્રણ વિસ્ફોટ! તણાવના ઘેરાયેલા વાતાવરણમાં લાહોર ધ્રૂજ્યું
–:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો:-…
ટેસ્ટ ક્રિકેટને અલવિદા: રોહિત શર્માના શાનદાર કરિયરના આંકડા પર એક નજર
–:ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના એક પ્રખ્યાત પ્રકરણનો અંત આવ્યો છે:- ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ…
અજય દેવગનઃ ‘તાનાજી’ થી ‘દે દે પ્યાર દે’ સુધી, આ છે અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો
અજય દેવગનની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો: અજય દેવગન તાજેતરમાં ફિલ્મ રેડ 2 માં જોવા મળ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ પર…
ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો થયો ખાતમો, જાણો શું કહ્યું આતંકીએ
પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેનનો…
ઓપરેશન સિંદૂરની સમગ્ર વિગત આપનાર સોફિયા કુરેશીનું આ છે ગુજરાત કનેશન, જાણો વિગત
ભારતે પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન દ્વારા કબજામાં લેવાયેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો…
જાણો કેમ આપવામાં આવ્યું Operation Sindoor નામ, પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સેનાએ ?
ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપી હતી.…
મોટી મોટી ડંફાસ મારતું પાકિસ્તાન હવે બેકફૂટ પર ! કહ્યું- અમે કંઈ કરીશું નહીં
ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ…
Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને…
ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો
આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન…
એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…
















