CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…
CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક, ગુજરાતના MSME અને કારીગરો માટે વૈશ્વિક બજારની તકો પર ચર્ચા ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે વોશિંગટન ડી.સી. ખાતે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના MSME ક્ષેત્ર, નાના કારીગરો અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. અહીં વિવિધ વૈશ્વિક…
પોતાના જ ઝેરી ખેલનો શિકાર બન્યો માસ્ટરમાઇન્ડ! Bhavnagar નકલી દારૂ કાંડ પાછળનું ભયાનક રહસ્ય!
B india ભાવનગર : Bhavnagar જિલ્લામાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક અને સમગ્ર ઘટનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનામાં દારૂ તૈયાર કરવાની કથિત ફોર્મ્યુલા આપનાર તરીકે ચર્ચામાં આવેલા એક ‘ડૉક્ટર’નું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક શિક્ષકનું ઘરે લોહીની ઊલટી થયા બાદ મોત થતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો, તેને કોણે તૈયાર કર્યો અને તેનું વિતરણ કયા વિસ્તારોમાં થયું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. -> નકલી દારૂથી 9 લોકોનાં મોત:- Bhavnagarમાં બનેલી…
સુભાષબ્રિજ RTO માં મોટો ફ્લોપ શો! કાર ટેસ્ટમાં માત્ર 25% જ પાસ!
AHMEDABAD : ના સુભાષબ્રિજ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા હવે અરજદારો માટે વધુ પડકારજનક બની રહી છે. ખાસ કરીને ફોર-વ્હીલર એટલે કે કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યાં આશરે 40 ટકા અરજદારો કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં સફળ થતા હતા, ત્યાં નવા અત્યાધુનિક અને AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ પાસ થવાનો દર અંદાજે 20થી 25 ટકા સુધી ઘટ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુભાષબ્રિજ ખાતે નવા RTO અને આધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સચોટ બનાવવાનો છે. AI આધારિત પ્રક્રિયામાં ટેસ્ટ દરમિયાન RFID, કેમેરા અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ…
Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે…
ઉત્તર Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે, 3 લાખ એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ Gujaratના ઉત્તર ગુજરાત વિસ્તારમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતમાં પૂરક સિંચાઈ અને પીવાના પાણીના હેતુસર નર્મદા નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળવાની સાથે અનેક ગામોમાં પાણીની ઉપલબ્ધતા પણ વધશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લેવાયેલા આ ખેડૂતલક્ષી નિર્ણય મુજબ નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ઉત્તર Gujaratના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. વરસાદની અછતને કારણે ઉભી થયેલી પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂરક સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું…
Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ…
Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ, યુવાનોને સાયબર સુરક્ષામાં નવી તક Ahmedabadમાં ડિજિટલ યુગની વધતી જતી સાયબર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Ahmedabad સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનનું આયોજન KCG કેમ્પસ સ્થિત i-Hub Gujarat ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, આઇટી ક્ષેત્રના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ->Ahmedabadમાં સાયબર ગુનાઓ સામે નવી ટેક્નોલોજી પર ભાર : હેકાથોનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, પરંતુ ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ છે.” તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું…
Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો
Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક કામગીરીના સારા પરિણામો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીના આંકડા મુજબ, ગત વર્ષની સમાન અવધિની સરખામણીમાં મેલેરિયાના કેસોમાં 45 ટકા, ડેન્ગ્યુમાં 39.1 ટકા અને ચિકનગુનિયામાં 48.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં રોગોની સમયસર ઓળખ, સારવાર અને મચ્છર નિયંત્રણ માટે સર્વેલન્સથી લઈને ફોગિંગ અને બ્રીડિંગ સ્થળોના નાશ સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયાના કેસોમાં 45 ટકાનો ઘટાડો Gujarat આરોગ્ય વિભાગના આંકડા મુજબ વર્ષ 2025ના સપ્તાહ-33 સુધીમાં રાજ્યમાં 1 કરોડ 9 લાખથી વધુ રક્ત નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મેલેરિયાના 1,407 કેસ નોંધાયા હતા.વર્ષ 2026માં સમાન સમયગાળા દરમિયાન…
Gujarat સરકારનો મહત્વનો નિર્ણય વિદેશ અભ્યાસ લોન માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ….
Gujarat સરકારનો મહત્વનો નિર્ણય: વિદેશ અભ્યાસ લોન માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટી રાહત -> Gujaratમાં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Gujarat બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા હવે ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મધ્યમ આવક ધરાવતા પરિવારોના વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવવાનો માર્ગ સરળ બનશે. -> Gujaratમાંઆવક મર્યાદામાં ₹4 લાખનો વધારો : Gujarat અત્યાર સુધી વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક મહત્તમ ₹6 લાખ હોવી જરૂરી હતી. હવે આ મર્યાદામાં ₹4…
ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR
ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…
CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….
CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…
GIR વન વિભાગની લાલ આંખ! અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી…
B india અમરેલી : GIR એશિયાટિક Lion સહિતના વન્યજીવોના સંરક્ષણ અને GIR વિસ્તારની વનસંપત્તિનું જતન કરવા માટે વન વિભાગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચનાથી GIR પૂર્વ વન વિભાગે છેલ્લા ચાર મહિનામાં કુલ 75 ગુના નોંધ્યા છે અને રૂ.13.30 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. વન વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વન્યજીવોની પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, શિકાર, લાકડાની ગેરકાયદેસર હેરફેર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે. -> GIR વન્યજીવ સંરક્ષણના ભંગ સામે લાલ આંખ :- GIR વિસ્તાર એશિયાટિક Lion માટે વિશ્વપ્રસિદ્ધ કુદરતી વસવાટનું સ્થળ છે. સિંહો ઉપરાંત અહીં વિવિધ પ્રકારના વન્યજીવો અને પક્ષીઓનું પણ મહત્વપૂર્ણ અસ્તિત્વ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા…
















