પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં: સર્વપક્ષીય બેઠકમાં સરકારનો વિશ્વાસ, હોર્મુઝથી જહાજો ભારત તરફ રવાના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ માહિતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની…

ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો: તાપમાન ઘટશે, પવન અને વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કચ્છમાં હળવા કરા પડ્યા, જ્યારે આગલા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનનો માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં…

ગુરુને ગુરુદક્ષિણામાં મળ્યો દગો: પંકજ દેસાઈના પુત્રની શરમજનક કરતૂત!

પંકજ મકવાણા – અમદાવાદ, રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે, પણ રાજકોટમાં એક કળયુગી શિષ્યએ આ મર્યાદાના લીરેલીરા ઉડાવ્યા છે. જે હાથે ક્યારેક પાટી-પેન પકડાવી…

રાજ્યસભામાં જયા બચ્ચન ફરી ભડક્યા: સભાપતિ સાથે ગરમાગરમી, “ફાંસી પર લટકાવી દો” નિવેદનથી માહોલ તંગ

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમની અને સભાપતિ વચ્ચે તીવ્ર બોલાચાલી થતા…

રાશિફળ/26 માર્ચ 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/26 માર્ચ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /26 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.…

ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પાસ: આતંકવાદી ગુનાઓ હવે BNS હેઠળ

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સુધારા સાથે રાજ્યના GUJCTOC કાયદામાંથી આતંકવાદ સંબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવે…

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા…