ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં…

Himachal: બિલાસપુરમાં બસની છત પર પડ્યો ભૂસ્ખલનનો કાટમાળ, 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

છત્તીસગઢના બિલાસપુરમાં બલ્લુ પુલ પાસે ભૂસ્ખલન થયું. એક બસ ભારે કાટમાળ નીચે દટાઈ ગઈ. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર,…

AI Plane Crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસને લઈ ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં તપાસમાં કોઈ…

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી છે. એચડી દેવગૌડાને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાને ઇન્ફેકશનને કારણે ઓલ્ડ…

સિરપથી મોતમાં ગુજરાત કનેક્શન! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ MPમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ગુજરાત કનેક્શન ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ સિરપમાં વધુ મળ્યું બાળકોને અપાતાં અન્ય સિરપની પણ તપાસ કરાશે મધ્ય પ્રદેશ અને…

PM મોદીએ વ્લાદિમીર પુતિનને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, બંને નેતાઓ વચ્ચે થઈ આ મુદ્દે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને તેમને તેમના 73મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. તેમણે તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓએ દ્વિપક્ષીય…

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિપાવલી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ,2025થી…

Surendranagar: ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 4 મહિલાના મોત એકની હાલત ગંભીર

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 મહિલાઓન ઘટના…

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ગુજરાત સહિત આ રાજ્યોને મળશે લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી…

8 ઓકટોબરથી UPI ટ્રાન્જેક્શન કરવું બનશે વધુ સરળ, બદલાય રહ્યો છે આ નિયમ

દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. હવે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહાર કરતા યુઝર્સ ને પેમેન્ટ માટે પિન દાખલ કરવાની…