ટ્રેન્ડિંગ સમર રેસીપી 2026: ગરમીમાં ઠંડક અને ટેસ્ટનો પરફેક્ટ કોમ્બિનેશન

ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપતી અને સ્વાદમાં લાજવાબ એવી વાનગીઓ 2026માં ખુબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પાણીથી ભરપૂર ફળો, લાઇટ ફૂડ અને “સ્વીસી” (Sweet + Spicy) ફ્લેવર્સ લોકોમાં ખુબ લોકપ્રિય…

ચૂંટણી આચારસંહિતાને કારણે 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મોકૂફ, હવે 30 એપ્રિલે યોજાશે

નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે નહીં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને…

અમદાવાદની અમૃતા વિદ્યાલયમાં ‘સ્વેપ’ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિના શપથ લેવાયા

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઘાટલોડિયા સ્થિત અમૃતા…

અમદાવાદમાં ફિક્કીના 100 વર્ષનો ભવ્ય પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ…

ચિપચિપાટી ગરમીમાં પણ ચહેરો રાખો તાજું અને ગ્લોઇંગ – 4 અસરકારક ઘરેલુ ફેસ પેક

ચિપચિપાહટભરી ગરમીમાં ચહેરો નિરસ, ઓઇલી અને થાકેલો લાગવો સામાન્ય છે. પણ હવે ચિંતા નહીં! ઘરે જ મળતી સરળ વસ્તુઓથી તમે બનાવી શકો છો એવા ફેસ પેક, જે તમારી સ્કિનને રાખશે…

મેટાબોલિઝમને બૂસ્ટ કરીને પેટની ચરબી ઘટાડે છે આ ફળો, ઉનાળામાં ડાયેટમાં જરૂર કરો સમાવેશ

ઉનાળાની ઋતુમાં મળતા રસદાર અને તાજગીભર્યા ફળો માત્ર ગરમીથી રાહત આપતા નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ્ય ફળોને ડાયેટમાં સામેલ કરીને તમે સહેલાઈથી મેટાબોલિઝમ વધારી શકો…

JEE મેઈન ફેઝ-2નું પરિણામ જાહેર: ગુજરાતના નિમય પુરોહિતે 100 પર્સેન્ટાઈલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

JEE મેઈન ફેઝ-2નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરીક્ષામાં કુલ 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવી છે, જેમાં ગુજરાતમાંથી રાજકોટના નિમય પુરોહિતે એકમાત્ર ટોપ સ્કોરર તરીકે સ્થાન મેળવ્યું છે. નિમય…

અંક જ્યોતિષ/21 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/21 એપ્રિલ 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /21 એપ્રિલ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…