વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ
7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી યોજના અનુસાર તૈયાર રહેવા અપીલ કરી છે. રદ થયેલી ટ્રેનોની યાદી: 79452 મોરબી → વાંકાનેર 79442 મોરબી → વાંકાનેર 79454 મોરબી → વાંકાનેર 79444 મોરબી → વાંકાનેર 79446 મોરબી → વાંકાનેર 79448 મોરબી → વાંકાનેર 79441 વાંકાનેર → મોરબી 79443 વાંકાનેર → મોરબી 79445 વાંકાનેર → મોરબી 79447 વાંકાનેર → મોરબી 79451 વાંકાનેર → મોરબી 79453 વાંકાનેર → મોરબી યાત્રીઓને વિનંતી છે કે તેઓ ટ્રેનની વ્યવસ્થા સંબંધિત નવીનતમ માહિતી માટે http://www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લે. સમયસર માહિતી મેળવીને મુસાફરી શરૂ કરવાથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.…







