“મારો ટાઈમ પૂરો, હવે ગાડી નહીં ચાલે!” – બિહારમાં ટ્રેન ઉભી રાખીને લોકો પાયલટ ઉતરી ગયો, 3 કલાક મુસાફરો અટવાયા

બિહારના કિશનગંજ જિલ્લામાં આવેલા ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના લોકો પાયલટે પોતાની ડ્યુટી પૂર્ણ થતાં ટ્રેન આગળ ચલાવવા ઈનકાર કરી દીધો અને ટ્રેનને…

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…