‘તાત્કાલિક ઈરાન છોડી દો’: તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની કડક એડવાઈઝરી, યુદ્ધના સંકેતો તેજ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે Embassy of India in Tehranએ ગુરુવારે (23 એપ્રિલ 2026) ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. Iranમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા અને…
દિલ્હી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર: સ્પાઈસજેટ અને અકાસા એર ઘટનામાં મોટી જાનહાનિ ટળી
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 16 એપ્રિલ 2026ના રોજ સ્પાઈસજેટ અને અકાસા એરનાં બે વિમાનો વચ્ચે ટેક્સિંગ દરમિયાન ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ બંને…
થાણેમાં વાન અને સિમેન્ટ મિક્સર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 11થી વધુ લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સવારે બનેલી એક ભયાનક માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. મુરબાડ તાલુકાના ગોવિલી ગામ નજીક રાયતા બ્રિજ પર મુસાફરોથી ભરેલી ખાનગી વાન અને સિમેન્ટ…
દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
દિલ્હી વિધાનસભાને ગુરુવારે સવારે એક ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર દિલ્હીમાં સુરક્ષા તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. ઈમેલમાં વિધાનસભા, સચિવાલય, કેટલીક શાળાઓ તેમજ મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવાની…
ડોનાલ્ડ ટ્રમ્પ નો દાવો: ઈરાને 10 ઓઈલ ટેન્કરો પસાર થવા દીધા, પાકિસ્તાનના ઝંડાનો ઉલ્લેખ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાને બેકચેનલ ચર્ચાઓ દરમિયાન 10 ઓઈલ ટેન્કરોને સ્ટ્રેટ…
જાપાનના હોન્શુ ટાપુ નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
જાપાનના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા હોન્શુ ટાપુ નજીક ગુરુવારે 6.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો ભયભીત થઈને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી…
રાજુલા-પીપાવાવ હાઈવે પર કારમાં ભીષણ આગ, ડ્રાઈવરના સમયસર બચાવથી ટળી જાનહાનિ
રાજુલા નજીક આજે હાઈવે પર એક ફોર વ્હીલર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. ઘટના દરમિયાન, દર્શન હોટલ પાસે હાઈવે પરના વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.…
નેપાળમાં ભયાનક અકસ્માત: 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી
નેપાળમાં શનિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સાત ભારતીય શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન…
ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!
પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર…
રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા.…
















