પાકિસ્તાને ભારત માટે બંધ કર્યું એરસ્પેસ, DGCAએ જાહેર કરી એડવાઇઝરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. બંને દેશોના પરસ્પર દૂતાવાસો સમાપ્ત કરવા ઉપરાંત, ભારતે પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરી દીધો છે.…

Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના…

મોટી કાર્યવાહીની તૈયારી ! ભારત પહોંચતાની સાથે જ PM મોદીએ એરપોર્ટ પર યોજી ઇમરજન્સી બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક…

Bangladesh: 15 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે થઇ વાત, કરી આ ખાસ માંગ

લગભગ 15 વર્ષ બાદ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઢાકામાં આયોજિત આ બેઠકમાં બાંગ્લાદેશે 1971ના યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચાર બાબતે પાકિસ્તાન સામે સત્તાવાર માફીની માંગણી…

ગુજરાતના પ્રવાસ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈ…

26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા કરી, રાણાથી બાંધી દૂરી

મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું કે રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની…

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું , કહ્યું POK છોડવું પડશે.

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેની કાર્યવાહી માટે ઘેર્યું છે. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ…

દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં મંત્રીઓના પગારમાં 188ટકા સુધીનો વધારો, કેબિનેટે આપી દીધી મંજુરી

પાકિસ્તાન હાલમાં ગંભીર ફુગાવા અને દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. સામાન્ય લોકો બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો…

31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…

પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો

હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન…