આ વર્ષે છેલ્લા નોરતે સરદાર સરોવર નર્મદા ડેમ 6ઠ્ઠી વાર સંપૂર્ણ સપાટીએ છલકાયો, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી…

Navratri 2025: નવરાત્રીના નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા, સાધકો માટે ખરેખર સિદ્ધિ અને મોક્ષનો અવસર

નવરાત્રિનો અંતિમ દિન, એટલે કે મહા નવમી તિથિ પર, ઐશ્વર્ય, શાંતિ અને આધ્યાત્મિક સિદ્ધિ માટેની દેવીઓમાં સજ્જતામાં, માતા સિદ્ધિદાત્રીની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા…

નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા…

NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ

શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ…

NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી

આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં…

પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત

આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર…

સૌરાષ્ટ્ર: અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ; ગરબાના કાર્યક્રમો રોકાયા

નવરાત્રિના પાવન તહેવારની ધૂમધામ વચ્ચે સૌરાષ્ટ્રમાં આજુબાજુ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકોએ અને ખેલૈયાઓને ભારે નિરાશાનું સામનો…

ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા

ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા…

NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી

નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને…