અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે…
અયોધ્યામાં ઐતિહાસિક “ધ્વજવંદન સમારોહ”: PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ધ્વજ
અયોધ્યામાં આજે (મંગળવારે) એક ઐતિહાસિક ક્ષણનું નિરીક્ષણ થશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ૩૨ મિનિટ સુધી ધ્વજવંદન સમારોહ કરશે. આ પ્રસંગ એર્થ, અધ્યાત્મ અને રાષ્ટ્રવાદની જ્યોતિ સાથે જોડાયેલું છે.…









