રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. ઘટના વિગત વહેલી સવારે ડોક્ટર પોતાના હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને તેમના ગાયબ થવાની ફરિયાદો નોંધાઈ હતી. હોસ્ટેલમાંથી નીકળતા તેમના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જે પોલીસે તપાસના માટે ઉપયોગ કર્યો. ડોક્ટરે સ્યુસાઇડ નોટ લખી હોવાની જાણ થતા, ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓ પરાપીપળીયા વિસ્તારમાં મળી આવ્યા. રેલવે ટ્રેક પર બચાવ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તેમને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ,…
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ..! | Imposter syndrome..! | GUJARATI NEWS BULLETIN
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ વ્યક્તિની વાસ્તવિક સિદ્ધિઓ હોવા છતાં પોતાને ‘અયોગ્ય’ અથવા ‘નકલી’ અનુભવે ઈમ્પોસ્ટર સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરે માણસ પોતાના જ પ્રયાસોને સાચા ગણતો નથી ઇમ્પોસ્ટર સિન્ડ્રોમનો લો સેલ્ફ એસ્ટીમ અને એન્ઝાઈટી સાથે પણ સંબંધ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કેરળના કન્નુરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા, વિસ્તારમાં સનસનાટી
કેરળના કન્નુર જિલ્લામાં શુક્રવારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કુથુપરંબા નજીક નીરવેલી વિસ્તારની છે. પોલીસ મુજબ, 20 વર્ષીય કિશનનો મૃતદેહ તેની દાદીના ઘરે મળ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને થાલાસેરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં, પોલીસ હોસ્પિટલમાંથી પરત ફરી ત્યારે કિશનની દાદી વી.કે. રેજી અને તેની બહેન રોજાના મૃતદેહ પણ તે જ ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે કિશન તેની દાદી અને બહેન સાથે રહેતો હતો અને પરિવાર વચ્ચે ગાઢ લાગણીબંધ હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ઘટનાક્રમ પાછળ ગંભીર માનસિક તણાવ કારણ બની શકે છે. પોલીસે આ પણ જણાવ્યું કે કિશન અગાઉ એક ગુનાહિત કેસમાં સંડોવાયેલો…
વડોદરા: SIR કામગીરી દરમિયાન BLO સહાયકનું નિધન, તણાવ અને કામનું ભાર કારણ
વડોદરામાં Special Summary Revision (SIR)ની કામગીરી દરમિયાન એક BLO સહાયક ઉષાબેન સોલંકી અચાનક બેભાન પડી ગઈ અને હોસ્પિટલમાં પહોંચતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાનું સ્થળ પ્રતાપ વિદ્યાલય હતું જ્યાં ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, દીવસભરના ભારે કામ અને વધતા તાપમાનને કારણે તેમની તબિયત લથડી. તપાસ હેઠળ જાણવામાં આવ્યું છે કે, BLOની આ સહાયક ITIમાં કર્મચારી છે અને SIR પ્રક્રિયામાં સહાય માટે તાત્કાલિક નિયુક્ત કરવામાં આવી હતી. તબિયત બગડતા સહકર્મચારીઓએ તરત એમ્બ્યુલન્સ બોલાવી મદદની, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાથી જ જીવ જોખમમાં હતો. આ પહેલા વડોદરા જિલ્લામાં પાદરા વિસ્તારમાં પણ BLO જુલ્ફીકાર પઠાણને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોડીનારમાં ગીર સોમનાથ જિલ્લાના BLO શિક્ષક અરવિંદ મૂળજી…
રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર
રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સીકરમાં એક જ પરિવારના પાંચ અને જયપુરમાં ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. જયપુરમાં પિતા, માતા અને પુત્રનું મોત – સુસાઈડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ જયપુરના કરણી વિહાર વિસ્તારમાં રહેતા શર્મા પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો. મૃતકોમાં – – પિતા: રૂપેન્દ્ર શર્મા (63) – માતા: સુશીલા શર્મા (58) – પુત્ર: પુલકિત શર્મા (32) ઘટનાસ્થળેથી એક અંગ્રેજી ભાષાની સુસાઈડ નોટ મળી, જેમાં એક પરિચિત વ્યક્તિ પર “માનસિક ત્રાસ આપવાનો” ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ફ્લેટના દરવાજા બંધ મળતાં, ફ્લેટના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે…











