એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ, 148 મુસાફરો સુરક્ષિત
પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને હવામાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ઉત્તરપ્રદેશના લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં કુલ 148 મુસાફરો સવાર હતા. હવામાં જ…
ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત
ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…








