શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ: Dwarka, ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોની હકડેઠઠ મેદની! Spiritual Fervor

Dwarka ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ: દ્વારિકાના નાથને જોવા ભક્તો ઘેલા, ડાકોરના ઠાકોરના દર્શને હકડેઠઠ મેદની, જનમેદનીથી ઉભરાયું શામળાજી મંદિર Dwarka : સમગ્ર ગુજરાત આજે ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે. ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવ નિમિત્તે રાજ્યના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. Dwarkaના જગતમંદિરથી લઈને ડાકોરના રણછોડરાય મંદિર અને અરવલ્લીના શામળાજી ધામ સુધી સર્વત્ર **’જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’**ના જયઘોષ ગુંજી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિરોમાં વિશેષ પૂજા, મંગળા આરતી, પંચામૃત અભિષેક અને ભવ્ય શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. -> Dwarkaના નાથના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર : ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર ચારધામ પૈકીના એક એવા Dwarkaમાં જન્માષ્ટમીનો ઉત્સાહ અનોખો જોવા મળી રહ્યો…