Ahmedabad : કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં વધુ એક ઠગાઈનો આક્ષેપ, 10 કરોડથી વધુની ગેરરીતિની ફરિયાદ Shocking Allegations

Ahmedabad : કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં વધુ એક ઠગાઈનો આક્ષેપ, 10 કરોડથી વધુની ગેરરીતિની ફરિયાદ Ahmedabad: Ahmedabadમાં કીર્તિદાન ગઢવીના ‘નોરતા નગરી’ ગરબા આયોજનને લઈને વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. ગરબા ઈવેન્ટના પાસ અને ટિકિટના વેચાણમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ઈવેન્ટ સાથે જોડાયેલા કેટલાક ભાગીદારો સહિત પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહનું નામ પણ સામે આવ્યું છે. ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, ઈવેન્ટના પાસ અને ટિકિટના વ્યવહારમાં ગેરરીતિ કરીને રૂ.10 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ તમામ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે અને તેની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. -> નોરતા નગરીના…