શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી

હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ…

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે? તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જાણો તેમની દીકરી અનિતાએ શું કહ્યું..

23 જાન્યુઆરીએ દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર નેતાજીના મૃત્યુ અને તેમના અસ્થિઓને લઈને ચર્ચા તેજ બની છે. નેતાજીની દીકરી અનિતા બોઝ ફાફે…

કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ યુરોપમાં ખાલિસ્તાનીઓએ જાગ્રેબના ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો

અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકો હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તાજા ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ…

અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની…

2026-27 સંરક્ષણ બજેટ: ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ અપગ્રેડ

આજના યુદ્ધના માળખામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે. યુદ્ધ હવે માત્ર જમીન, આકાશ અને દરિયાથી સીમિત નથી, પરંતુ અવકાશ, સાયબરસ્પેસ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રે પણ તેની કબજો છે. ડ્રોન, યુએવી, AI આધારિત…

ઝારખંડ: લાતેહારની ઓરસા ઘાટીમાં બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઓરસા ઘાટીના જોખમી વળાંક પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં…

કેન્દ્ર સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સ બ્લોક કરી, યુવાનોને સટ્ટાબાજીથી બચાવવા લેવાયું પગલું

ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ઉદ્યોગના વધતા જોખમોને પગલે કેન્ર્ સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7,800થી વધુ શંકાસ્પદ લિંક્સ અવરોધિત…

1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત

જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ…

માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો…

કેનેડિયન પીએમ માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, બે વર્ષના રાજદ્વારી તણાવ બાદ સુધારાના સંકેતો

લગભગ બે વર્ષ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત…