ભારત ખરીદશે 114 રાફેલ ફાઈટર જેટ્સ, ફ્રાન્સ સાથે થશે આ અઠવાડિયે મહત્વની ચર્ચા
ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારીમાં છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ વિશાળ સોદા…
યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો
ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત…
PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો
ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ…
સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ, જાણો શું છે મામલો
સુરતમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય માનવામાં આવતા કુખ્યાત શિવા ઝાલાને ફરી જેલમાં ભેગો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોર્ટ દ્વારા તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ…
પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન
પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની…
ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરથી થતી ઘૂસણખોરી રોકવા…
બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી
બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા…
ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 2.89 કરોડ મતદાતાઓના નામ બહાર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાના ભાગરૂપે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. નવા સુધારા મુજબ રાજ્યમાંથી 2.89 કરોડ મતદાતાઓના નામ હટાવવામાં આવ્યા છે. SIR બાદ ઉત્તર…
JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ…
















