PM મોદી શા માટે નથી ઈચ્છતા કે તમે સોનું ખરીદો કે વિદેશ ફરવા જાઓ? 1 Sustainable Growth

PM મોદી શા માટે નથી ઈચ્છતા કે તમે સોનું ખરીદો કે વિદેશ ફરવા જાઓ? અગાઉની અપીલ બાદ સોનાની ખરીદીમાં 20% ઘટાડો PM નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને બિનજરૂરી રીતે સોનું ખરીદવાનું ટાળવા અને માત્ર ફરવા કે ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ કરી છે. 1 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા સંદેશમાં PM મોદીએ દેશની આર્થિક મજબૂતી અને આત્મનિર્ભરતા માટે વ્યક્તિગત ખર્ચમાં સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પહેલીવાર નથી કે વડાપ્રધાને આવી અપીલ કરી હોય. મે 2026માં પણ તેમણે લોકોને એક વર્ષ સુધી બિનજરૂરી સોનું ન ખરીદવા, અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા, પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા જેવી અપીલો કરી હતી.પરંતુ સવાલ એ છે કે સામાન્ય વ્યક્તિ…