સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે.…
નાસિક એર શો : એન્ટ્રી ફી અંગે ફેલાયેલી અફવાઓ પર IAFની સ્પષ્ટતા, કહ્યું – ‘પ્રવેશ સંપૂર્ણપણે મફત’
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભારતીય વાયુસેનાની તરફથી ભવ્ય અને રોમાંચક એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપુર ડેમના ઉપર આકાશમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા કરવામાં આવેલા હવામાંના અદભૂત કરતબોએ હજારો…
2026-27 સંરક્ષણ બજેટ: ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ અપગ્રેડ
આજના યુદ્ધના માળખામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે. યુદ્ધ હવે માત્ર જમીન, આકાશ અને દરિયાથી સીમિત નથી, પરંતુ અવકાશ, સાયબરસ્પેસ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રે પણ તેની કબજો છે. ડ્રોન, યુએવી, AI આધારિત…
રાફેલ જેટ્સ: કેન્દ્રને 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, CCS અંતિમ મંજૂરી આપશે
ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના દિશામાં મોટા પગલામાં, કેન્દ્ર સરકારે 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી સંરક્ષણ પ્રાપ્તિ બોર્ડ (DAB) દ્વારા આપવામાં આવી…
ભારત ખરીદશે 114 રાફેલ ફાઈટર જેટ્સ, ફ્રાન્સ સાથે થશે આ અઠવાડિયે મહત્વની ચર્ચા
ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારીમાં છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ વિશાળ સોદા…
ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટ ડીલની તૈયારી, ભારતીય વાયુસેનાને મળશે વધારાના આધુનિક વિમાન
ભારત પોતાની રક્ષાક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાને વધારાના રાફેલ ફાઈટર જેટ મળી શકે છે.…
IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી…
દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ
દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન…
ચેન્નઈ નજીક તાલીમ ઉડાન દરમ્યાન વાયુસેનાનું પીસી-7 વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત
ચેન્નઈના તામ્બરમ નજીક શુક્રવારે ભારતીય વાયુસેનાનું પીસી-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સદભાગ્યે, પાયલટને સામાન્ય ઈજા થઈ છે અને કોઈ જાનહાનિની ઘટના બનતા બચી ગયા છે. સામાન્ય તાલીમ…
ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી
રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના…
















