મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, UPI થી સીમલેસ પેમેન્ટ શરૂ
મલેશિયામાં મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે મોટી રાહત મળી છે. ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે મલેશિયામાં સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ…
મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના આવશે ભારતની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતની રાજકીય મુલાકાતે આવશે. તેમની ચાર દિવસની મુલાકાત 13 થી 16 ઓક્ટોબર સુધી ચાલશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા…
PoKમાં નાગરિકો અને સુરક્ષા દળો આમને-સામને, ઇન્ટરનેટ સેવા બંધ
પાકિસ્તાનમાં બળવાના અવાજો વધુ જોરથી વધી રહ્યા છે. એક તરફ બલૂચ લડવૈયાઓ પાકિસ્તાની સેનાને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ બળવો ફાટી નીકળ્યો છે, જેમાં હજારો લોકો…
એશિયા કપ 2025 : બાંગ્લાદેશને હરાવી એશિયા કપ 2025માં ઈન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ, જાણો વિગત
એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનું જશ્ન ચાલુ છે. સુપર 4 તબક્કામાં ટીમ ઈન્ડિયાએ આજે (24 સપ્ટેમ્બર, 2025) બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશ સામે ભારતની આ…
ઝુબીન ગર્ગના રાજ્કીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, હજારો ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ
પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિંગાપોરમાં અવસાન થયું. ગાયક સ્કુબા ડાઇવિંગ કરવા ગયો હતો ત્યારે તેમને એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનો સામનો કરવો પડ્યો. તેમના અકાળ અવસાનથી સમગ્ર…
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ સિંધુ જળ સંધિનું શું થશે? જાણો વિગત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ પૂર્વ કે પછીની શરતો નહોતી.…
ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો
આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન…
એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…
ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી.…
















