હિંસા બાદ નેપાળના બિરગંજમાં તણાવ, કર્ફ્યુ વચ્ચે પરિસ્થિતિ નિયંત્રણમાં
નેપાળના બિરગંજમાં હિંસા બાદ તણાવ સતત વધી રહ્યો છે. આ સમગ્ર વિવાદ એક સાંપ્રદાયિક સોશિયલ મીડિયા વીડિયોથી ઉદ્ભવ્યો હતો અને તે એક ધાર્મિક સ્થળ સાથે સંબંધિત છે. ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં…
‘ભારત ખુદ નક્કી કરશે કે પોતાનો બચાવ કેવી રીતે કરવો’, જયશંકરે નામ લીધા વગર કોને આપી ચેતવણી?
ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદ સામે સ્વ-બચાવના પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને કોઈ અન્ય દેશ ભારત તેના બચાવમાં શું કરશે અને શું…
ભારતે સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદ્યો, ચીનથી થતી આયાત પર પડશે અસર
ભારતે ત્રણ વર્ષ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ત્રણ વર્ષ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર…
AI Plane Crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસને લઈ ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં તપાસમાં કોઈ…
ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના…
ઠાકરે બાદ હવે પવાર પરિવાર એક થશે? જાણો કેમ ચર્ચાઓએ જોર પકડયું
છેલ્લા 15 દિવસમાં, શરદ પવાર અને અજિત પવાર ત્રણ વખત મળ્યા છે અને સ્ટેજ શેર કર્યું છે. બંને નેતાઓ વચ્ચે પહેલા જેવી કડવાશ નહોતી. આ કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર…
EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે…













