વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે કરશે દેશને સંબોધન, ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન
‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ…
યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન
ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા…








