AAPની હાર પર બોલ્યા સંજય રાઉત, ગઠબંધનની રાજનીતિમાં કોઇ ઘમંડ ન હોવો જોઇએ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને સલાહ આપી…

જો ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી માટે હતું તો પછી તેને ખતમ કરી દેવું જોઇએઃ ઓમર અબ્દુલ્લા

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી.…