સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય: સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્તિ

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાવાની ખાતરી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓને ચૂંટણી…

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ હુમલો: રિક્ષા ચાલકને 15 વર્ષની સજા

ગાંધીનગર જિલ્લાના કલોલમાં મહિલા હોમગાર્ડ પર થયેલા ગંભીર એસિડ હુમલા કેસમાં ન્યાયાલયે કડક ચુકાદો આપ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 15 વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ…

રાજસ્થાનમાં રહસ્યમય બીમારીનો કહેર: પાંચ દિવસમાં પાંચ બાળકોના મોત

રાજસ્થાનના સાલુમ્બર જિલ્લામાં એક અજાણી અને રહસ્યમય બીમારીના કારણે ચિંતા વધતી જઈ રહી છે. છેલ્લા પાંચ દિવસમાં બે ભાઈ-બહેન સહિત પાંચ નાના બાળકોના મોત થતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.…

ગુજરાત વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવર કેન્દ્રમાં, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરનો વધારાનો હવાલો

ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારો રાજ્યના વહીવટીતંત્રમાં પેદા થતા ખાલી પડેલા પદો અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના જવાબદારીઓના વિતરણને…

હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ

Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ…

અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે…

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો માટે મોટી તક: 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર

ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી…

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં: સર્વપક્ષીય બેઠકમાં સરકારનો વિશ્વાસ, હોર્મુઝથી જહાજો ભારત તરફ રવાના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ માહિતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની…