NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે
શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ છે, જેમણે પોતાના ભક્તો માટે અપાર પ્રેમ અને આશીર્વાદનો સાગર વહાવ્યો છે. શાસ્ત્રોક્ત પ્રસંગ સ્કંદમાતાનો ઉલ્લેખ શિવપુરાણ અને દેવીમાહાત્મ્યમાં વિશેષરૂપે થયો છે. તારકાસુરના આતંકથી પીડાતા દેવતાઓએ શિવજી પાસે શરણ લીધા. ત્યારબાદ શિવજી અને પાર્વતીજીના પૌત્ર સ્વરૂપે કાર્તિકેયનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો સંહાર કર્યો એટલે કે કાર્તિકેયની માતા હોવાથી પાર્વતીજીના આ રૂપને સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે. સ્કંદમાતાની મૂર્તિ અને રૂપવિશેષતા ચાતુરભુજ વાળા સ્કંદમાતા કમળ પર આરૂઢ હોય છે. તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. – સ્કંદમાતા એક હાથે બાળ કાર્તિકેયને ખોળામાં…
NAVRATRI 2025 ; નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો આરતી અને મંત્ર વિષે
નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું નામ “ચંદ્રઘંટા” પડ્યું છે. તેમનું સ્વરૂપ શાંતિદાયી છે પણ દુષ્ટો માટે રૌદ્રરૂપ ધારણ કરે છે. માતાજી દસ હાથ ધરાવે છે અને સિંહ પર આરૂઢ છે. પૂજા વિધી નવરાત્રીના ત્રીજા દિવસે શ્રદ્ધાથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. ધુપ, દીવો, ફૂલો અને દૂધથી બનેલા પ્રસાદ સાથે માતાને ભોજન ધરાવવું. માતા ચંદ્રઘંટાના મનપસંદ પ્રસાદ: કેસર પેંડા સામગ્રી: – 4 કપ ખોયા –…








