Ganesh Chaturthi 2026: જાણો પૂજાની સાચી રીત અને મધ્યાહ્ન પૂજનનું મહત્વ.. Profound Blessings..
ગણપતિ બાપ્પા મોરિયા! Ganesh ચતુર્થીની તૈયારીઓ શરૂ, જાણો અમદાવાદમાં ગણપતિ સ્થાપનાનો શુભ મુહૂર્ત 14 સપ્ટેમ્બરે ઉજવાશે Ganesh ચતુર્થી; અમદાવાદમાં સવારે 11:21થી બપોરે 1:49 સુધી ગણેશ સ્થાપના અને પૂજા માટે શુભ સમય Ganesh ભક્તો માટે વર્ષનો સૌથી પવિત્ર અને આનંદમય તહેવાર ગણેશ ચતુર્થી નજીક આવી ગયો છે. ગણપતિ બાપ્પાના આગમનને લઈને દેશભરમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અમદાવાદમાં પણ ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનેક પરિવારો પોતાના ઘરમાં બાપ્પાની સ્થાપના કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જ્યારે વિવિધ Ganesh મંડળો દ્વારા પણ પંડાલ, સજાવટ અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે Ganesh ચતુર્થીનો પાવન પર્વ 14 સપ્ટેમ્બર, સોમવારના દિવસે ઉજવવામાં આવશે. Ganeshચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવે છે અને…






