મુંબઇ ફેરીબોટ દુર્ઘટનામાં બચી ગયેલા યુવકનું નિવેદન ‘સ્પીડબોટનો ડ્રાઇવર સ્ટંટ કરી રહ્યો હતો’
મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું સંચાલન કરતી નેવી ટીમ શોઓફ કરી રહી હતી. તે એક રીતે સ્ટંટ જેવું હતું.પાલઘર જિલ્લાની નજીક સ્થિત નાલાસોપારાના શાકભાજી વિક્રેતા ગૌરવ ગુપ્તા તેમની કાકી અને અન્ય સંબંધીઓ સાથે બોટ પર સવાર હતા, ગયા અઠવાડિયે તેમની કાકી અને અન્ય સંબંધીઓ તેમના(ગૌરવ ગુપ્તાના) લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. તેઓ તે બધાને બહાર ફરવા માટે લઇને આવ્યા હતા તેઓ કહે છે કે. મને શું ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે.” -> અચાનક સ્પીડબોટના ચાલકે વળાંક લીધો :- વાતચીત દરમિયાન સૌરભે નૌકાદળના એ દાવાને પણ ફગાવી…







