વિધાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા કેવી રીતે આપી શકે..?? | GUJARATI NEWS BULLETIN

ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો સમય નજીક પરીક્ષા દરમિયાન ભાવનાત્મક ઉતાર-ચઢાવનો અનુભવ થવો સામાન્ય મોબાઇલ ફોનથી દૂર રહો પુસ્તકો સાથે મિત્રતા કરો વિદ્યાર્થીઓ અને પરિવારોમાં સિલેબસ અને રિવિઝનને લઈ તણાવ હળવો તણાવ સામાન્ય પરંતુ લાંબા ગાળાના દબાણે ગંભીર સમસ્યા સર્જી શકે અભ્યાસ સંબંધિત ચિંતા ડિપ્રેશન અને સેલ્ફ-હાર્મના જોખમને વધારી શકે પરીક્ષાની તૈયારીમાં સંતુલન અને આરામ જરૂરી પરિણામની ચિંતા વિના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ માતાપિતા અને શિક્ષકોની માર્ગદર્શિકા ટેન્શન ઓછું કરવા મદદરૂપ બોર્ડ પરીક્ષાઓનો સમય પડકારરૂપ પરંતુ યોગ્ય તૈયારી સાથે સફળતા સંભવ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક…