ગુજરાત: શાળાઓમાં 15 વર્ષ પછી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી શરૂ થવાની તૈયારી

ગુજરાતની શાળાઓમાં લાંબા સમયથી અટકેલી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકો (PT ટીચર)ની ભરતી હવે ફરી શરૂ થવાની શક્યતા વધી છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળ્યા બાદ ખેલ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવાની જરૂરિયાત વધી છે, જેને ધ્યાન में રાખીને રાજ્ય સરકારે રમતગમત શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ ધપાવી છે. શાળાઓમાં PT ટીચર છેલ્લા 15 વર્ષથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એકપણ કાયમી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી થઈ નથી. હાલમાં રમતગમતનું શિક્ષણ visiting instructors, honorarium આધારિત કોચ અથવા અન્ય વિષયના શિક્ષકો પર નિર્ભર છે, જેના કારણે: – વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્પોર્ટ્સ તાલીમ મળતી નથી – ફિટનેસ કલ્ચરમાં ઘટાડો – સ્પર્ધાત્મક તૈયારી અસરગ્રસ્ત કમિશનર ઓફ સ્કૂલ્સની બેઠકમાં મહત્વના નિર્ણયો તાજેતરમાં કમિશનર ઓફ સ્કૂલ્સ કચેરીએ વિશેષ બેઠક બોલાવી જેમાં નીચે મુદ્દાઓ પર ચર્ચા થઈ: –…

હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે 3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું

ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશને અભિનંદન પાઠવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,”મને આનંદ છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ ઉત્સાહ સાથે ઉજવવા આતુર છીએ.” અમિત શાહે પણ અભિનંદન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના…