બોલિવૂડમાં વિવાદ: નોરા ફતેહીના ગીત ‘સરકે ચુનાર તેરી સરકે’ પર જનતા રોષ
બોલિવૂડ ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. તેની આગામી ફિલ્મ “કેડી: ધ ડેવિલ” માંના લેટેસ્ટ સોન્ગ ‘સરકે ચુનાર તેરી સરકે’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું છે. ગીતના કેટલાક શબ્દોને લઈને જનતા અને નેટિઝન્સમાં રોષ છે. ગીતકાર રકીબ આલમ દ્વારા રચાયેલ આ ગીતમાં કેટલીક પંક્તિઓ ભલે મનોરંજન માટે બનાવવામાં આવી હોય, તેમ છતાં ઘણા લોકોનું માનવું છે કે તે ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનું અપમાન કરે છે. ગીતમાં દર્શાવાયેલા બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ અને ડ્રગ્સ/બોટલનો સંદર્ભ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. NHRCએ પણ હાથ ધર્યું પગલું રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય પ્રિયંક કાનૂનગોએ ગીત અને મ્યુઝિક વિડીયો પર નોંધ લેતા સેન્સર બોર્ડની કામગીરી questioned કરી અને નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવાની…
IPL 2026: તમામ 10 ટીમોના કેપ્ટન જાહેર, જાણો કોણ કઈ ટીમને નેતૃત્વ આપશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. આ વર્ષે ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો રમશે અને હવે તમામ ટીમોના કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. તમામ ટીમોના કેપ્ટન: મુંબઈ ઇન્ડિયન્સ (MI) – હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) – રુતુરાજ ગાયકવાડ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) – અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સ (RR) – રિયાન પરાગ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) – પેટ કમિન્સ ગુજરાત ટાઇટન્સ (GT) – શુભમન ગિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) – રજત પાટીદાર પંજાબ કિંગ્સ (PBKS) – શ્રેયસ ઐયર દિલ્હી કેપિટલ્સ (DC) – અક્ષર પટેલ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) – ઋષભ પંત આથી, IPL 2026 ટુર્નામેન્ટની દરેક ટીમના કેપ્ટન તૈયાર છે અને ટુર્નામેન્ટમાં ઉત્સાહ વધારવા માટે પોતાના ટીમોને નેતૃત્વ આપશે. Follow us…
IPL 2026: શું ધોની CSK માટે IPLની છેલ્લી સિઝન રમશે?, જાણો વિગત
IPL 2026 માત્ર બે અઠવાડિયા દૂર છે અને ફેન્સ તેમના પ્રિય ક્રિકેટર એમએસ ધોનીને ફરી રમતા જોવા માટે ઉત્સાહિત છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ધોની વર્ષમાં ફક્ત IPLમાં જ રમે છે. દર વર્ષે ફેન્સને ચિંતા રહે છે કે આ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે, અને 2026માં પણ એ જ પ્રશ્ન ફરી ઊભો થયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે જિયો હોટસ્ટાર શોમાં ધોનીના ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “એમએસ ધોની વિના CSK અધૂરી છે. આ છેલ્લી વાર હોઈ શકે છે જ્યારે આપણે તેને યલો જર્સીમાં જોઈ શકીએ. તેના વિના CSK અને IPLની કલ્પના કરવી મુશ્કેલ છે. જેમ જેમ IPL નજીક આવી રહી છે, તેમ તેમ આપણે મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી રમતો જોઈએ…
દીકરી સાથે દુબઈમાં ફસાઈ ગયેલી લારા દત્તા ભારત પરત ફર્યાં: બોલ્યાં – વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો, કારણ કે તે મારો છેલ્લો સંદેશ પણ હોઈ શકતો હતો.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Lara Dutta પોતાની 14 વર્ષની દીકરી સાથે Dubai માં ફસાઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ સુરક્ષિત રીતે Mumbai પરત ફરી આવી છે. લારાએ જણાવ્યું કે Jebel Ali Port નજીક બોમ્બમારીને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ હતી. એક્ટ્રેસે કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો હતો કારણ કે તેમને લાગ્યું કે કદાચ તે તેમનો “છેલ્લો સંદેશ” પણ બની શકે. લારાએ 4 માર્ચે Instagram પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની દીકરી સાયરા સાથે દુબઈમાં ફસાઈ જવાનો અનુભવ જણાવીયો હતો. આપેલા ઇન્ટરવ્યૂમાં લારાએ જણાવ્યું કે તેમનું ઘર જેબેલ અલી પોર્ટથી લગભગ 10 કિમી દૂર છે, જ્યાં સતત બોમ્બમારી થઈ રહી હતી. પરિવાર પાસે પરત ફરવા માટે તેમણે…
‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની અફવાઓ અને આરોપો ફેલાઈ રહ્યા છે. ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મોનાલિસા ‘લવ જિહાદ’ના જાળમાં ફસાઈ ગઈ છે અને તેમના મેનેજરે તેનો “સોદો” કરી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. મોનાલિસાએ બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને આ મામલો ‘લવ જિહાદ’ સાથે સંબંધિત નથી. તેમણે…
લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 569 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો
વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. સવારે 9:30 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 569.59 પોઈન્ટના ઘટાડા સાથે 75,469.82 અંકે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 186.40 પોઈન્ટ તૂટીને 23,452.75 અંકે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટીમાં પણ ઘટાડો બજાર ખુલતા પહેલાં જ ગિફ્ટ નિફ્ટીમાં નબળાઈના સંકેત મળી રહ્યા હતા. સવારે લગભગ 8 વાગ્યે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 207 પોઈન્ટ ઘટીને 23,510 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે બજાર ઘટાડા સાથે ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વૈશ્વિક પરિસ્થિતિનો બજાર પર પ્રભાવ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે…
IPL 2026નું શેડ્યૂલ જાહેર: 28 માર્ચે RCB vs SRH વચ્ચે પહેલી મેચ
ભારતમાં ક્રિકેટપ્રેમીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. Board of Control for Cricket in India (BCCI) એ Indian Premier League 2026ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ જાહેરાત બાદ કરોડો ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં માત્ર પ્રથમ 15 દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કુલ 20 મેચો રમાવાની છે. આ મુજબ IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થશે અને પ્રથમ તબક્કો 12 એપ્રિલ સુધી ચાલશે. ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ બૅંગલુરુ ખાતે યોજાશે અને તેની સાથે જ IPL 2026ની સત્તાવાર શરૂઆત થશે. ક્રિકેટ ચાહકો માટે આ સીઝન ખાસ બની શકે છે, કારણ કે ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને વિશ્વના અનેક જાણીતા ખેલાડીઓ રમતા…
ભારતીય ક્રિકેટર Kuldeep Yadav 14 માર્ચે લગ્ન કરશે, દુલ્હનને લઈને ચાહકોમાં વધતી ઉત્સુકતા.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવની 14 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં તેમની દુલ્હનને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. ક્રિકેટપ્રેમીઓ અને ફેન્સ માટે આ લગ્ન ખાસ ઉત્સુકતા પેદા કરી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ 14 માર્ચે ઉત્તરાખંડના સુંદર શહેર મસૂરીમાં સાત ફેરા લેશે. કુલદીપ યાદવ 14 માર્ચે કરશે લગ્ન ભારતીય ટીમના સ્ટાર સ્પિનર Kuldeep Yadav ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. 14 માર્ચે તેઓ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરશે. લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કોણ છે કુલદીપ યાદવની દુલ્હન?…
ગરમી પહેલાં એસી ખરીદવાથી લાખો રૂપિયાની બચત, જાણો 7 મોટા ફાયદા
ગરમી શરૂ થાય તે પહેલાં એસી (એર કંડિશનર) ખરીદવું કેટલાંક કારણોસર વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. અહીં એસી પહેલા ખરીદવાના 7 મહત્વપૂર્ણ ફાયદા જાણવા મળ્યા છે: 1. કાચા માલના ભાવ વધવાથી બચત જેમ જેમ ઇલેક્ટ્રોનિક્સ અને એસીના કાચા માલના ભાવ વધી રહ્યા છે, તેમ ભાવમાં વધારો થવાની સંભાવના રહે છે. પહેલા ખરીદી કરવાથી મોંઘવારીના અસરોથી બચી શકાય છે. 2. જૂના મોડેલ પર ડિસ્કાઉન્ટ ઉનાળાની સિઝન પહેલા કંપનીઓ નવા મોડેલ માટે જગ્યા બનાવે છે, જેથી જૂના અને ગયા વર્ષના મોડેલ પર વિશાળ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 3. ઑફ-સીઝન ડિસ્કાઉન્ટનો લાભ સીઝન શરૂ થવા પહેલા ખરીદી કરવાથી શ્રેષ્ઠ ઑફર અને ડિસ્કાઉન્ટનો લાભ લઈ હજારોથી રૂપિયા બચાવી શકાય છે. 4. ભાવ વધારો ટાળવો જેમ જેમ ગરમીની સિઝન નજીક…
૨૦૨૬નો ‘મહિલા દિવસ’ બન્યો ભારતીય ખેલ જગતનો ‘મહા-વિજય ઉત્સવ’: નારીશક્તિના ગૌરવ સાથે પુરુષ ટીમનો વિશ્વ વિજય
પંકજ મકવાણા – અમદાવાદ | તારીખ: ૮ માર્ચ, ૨૦૨૬ ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ કેલેન્ડર પર આ દિવસ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે અંકિત છે, પરંતુ ભારતીય રમતગમતના ઇતિહાસમાં આ દિવસ ‘સંપૂર્ણ પ્રભુત્વ’ના દિવસ તરીકે લખાશે. એક તરફ આપણે ગત વર્ષે (૨૦૨૫) ભારતીય મહિલાઓએ મેળવેલી પાંચ-પાંચ વિશ્વ વિજયની સિદ્ધિઓને યાદ કરી રહ્યા છીએ, ત્યાં જ આજે અમદાવાદના મેદાન પરથી ભારતીય પુરુષ ટીમે T20 વર્લ્ડ કપ જીતીને સમગ્ર દેશને દિવાળી જેવો માહોલ આપી દીધો છે. ૨૦૨૬નો આજના દિવસનોવિજય: પુરુષ ટીમ ફરી વિશ્વ વિજેતા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી પછાડીને ૨૦૨૬નો T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. – રેકોર્ડ સ્કોર: સંજુ સેમસન (૮૯), અભિષેક શર્મા (૫૨) અને ઈશાન કિશનની (૫૪) તોફાની બેટિંગથી ભારતે…
















