હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ
Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ…
ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: અમેરિકી F-15 જેટ તોડી પડાયું, પાયલોટ પર ઈનામ જાહેર
મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે ઈરાન એ યુનાઇટેડ સ્ટેટ્સ નું શક્તિશાળી F-15E Strike Eagle ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાના પગલે ગુમ થયેલા…
અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે…
હોર્મુઝમાંથી 46,650 ટન LPG ભરેલું ભારતીય જહાજ ભારત માટે રવાના, રસોડામાં ગેસ અછતની ચિંતા દૂર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 4 એપ્રિલ, 2026ના રોજ ભારતીય જહાજ ‘ગ્રીન સાનવી’ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર…
અનૂપપુરમાં ભયાનક અકસ્માત: 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા
મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. કોટમા બસ સ્ટેન્ડ નજીક આવેલી અગ્રવાલ લોજની 3થી 4 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી…
GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવાનો અંતિમ સમય 8 એપ્રિલ
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા 29 માર્ચ, 2026ના રોજ યોજાયેલી GUJCET-2026ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર…
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો માટે મોટી તક: 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર
ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી…
કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ પહેલા હવામાને બદલી લીધી ચિત્ર
કેદારનાથ ધામમાં એપ્રિલ મહિનામાં હિમવર્ષાનો અચાનક દોર શરૂ થતાં યાત્રા માટે તૈયારીઓ કરનાર તંત્ર અને શ્રમજીવીઓ પર મુશ્કેલીઓ વધતી રહી છે. 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે, પરંતુ…
મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય…
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન
સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી…















