છેતરપિંડી રોકવા માટે સરકારે કરી મોટી કાર્યવાહી, 21 લાખ સિમ કાર્ડ કર્યા બ્લોક
સરકારે છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ સિમ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ કાર્યવાહીથી મોટા પાયે છેતરપિંડી અટકાવવામાં મદદ મળી…
CM હિમંતા બિસ્વાએ ઝુબિન ગર્ગના મૃત્યુ પર કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો શું કહ્યું
ભારતના ખૂબ જ જાણીતા સિંગર ઝુબિન ગર્ગનું મૃત્યુ હવે આસામમાં એક મોટો પ્રશ્ન બની ગયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે ઝુબિનની હત્યા કરવામાં આવી છે અને જવાબદારો…
રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે હાંસલ કરી મોટી સિદ્ધિ, કુંબલે અને હરભજનની યાદીમાં મેળવ્યું સ્થાન
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં આ ટેસ્ટ મેચમાં બેકફૂટ પર હોય તેવું લાગે છે. જોકે, આ…
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં
ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે…
રામ મંદિરમાં ધ્વજારોહણ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે હાજર હતા. ધર્મધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું…
PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ફરકાવ્યો ધર્મધ્વજ, કર્યા રામ લલ્લાના દર્શન
પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે આજે અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા અને રામ દરબારમાં પ્રાર્થના પણ કરી. પીએમ…
સ્મૃતિ મંધાનાએ ઇન્સ્ટાગ્રામ પરથી સગાઈના ફોટા અને વીડિયો હટાવ્યા, ચાહકો ચિંતામાં ; જાણો શું છે મામલો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાના હતા. તેમના લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી…
કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી
ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને…
અયોધ્યા રામ મંદિરમાં શું છે ધર્મધ્વજનું ધાર્મિક મહત્વ, 44 મિનિટનો શુભ સમય શા માટે ખાસ છે? જાણો વિગત
આજે શુભ મુહૂર્ત આવી ગયું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજ (ધાર્મિક ધ્વજ) ફરકાવવામાં આવશે. રામ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે, અને આજે મંદિરમાં ભગવો ધ્વજ ફરકાવવામાં આવશે. રામ…
















