ભારત-યુકે FTA અમલની દિશામાં મોટું પગલું: વિદેશી કાર અને સ્કોચ વ્હિસ્કી થશે સસ્તી
ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતો મુક્ત વેપાર કરાર (FTA) હવે અમલની નજીક પહોંચી ગયો છે. 24 જુલાઈ 2025ના રોજ બંને દેશોએ Comprehensive Economic and Trade Agreement…
નાઈજીરિયામાં હવાઈ હુમલો: યોબેમાં ભારે તબાહી, 200થી વધુ લોકોના મોતની આશંકા
નાઇજીરીયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત યોબે રાજ્ય માં એક ભયાનક હવાઈ હુમલાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, સેનાની એરસ્ટ્રાઈક દરમિયાન ભીડભાડવાળા બજાર વિસ્તારમાં હુમલો થતા 200થી વધુ લોકોના મોત…
હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વધ્યો: ટ્રમ્પની જાહેરાતથી વૈશ્વિક ઊર્જા બજારમાં હલચલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી તાજી જાહેરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા Strait of Hormuz વિસ્તારમાં નૌકાદળ દ્વારા નિયંત્રણ વધારશે અને જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકી શકે છે.
ટેક ઉદ્યોગમાં છટણી!: 2026ના પ્રથમ ચાર મહિનામાં 80,000થી વધુ નોકરીઓ ખતમ, AI બન્યું મુખ્ય કારણ
વૈશ્વિક ટેક ક્ષેત્રમાં રોજગાર સંકટ ઘેરું બનતું જઈ રહ્યું છે. વર્ષ 2026ના માત્ર ચાર મહિનામાં જ વિશ્વભરના ટેક ઉદ્યોગમાં અંદાજે 80,000 કર્મચારીઓની છટણી નોંધાઈ છે. તાજા અહેવાલો મુજબ આ ઘટાડાનું…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…
યુદ્ધ વચ્ચે નવો વળાંક: ઈરાન-અમેરિકા તણાવમાં મધ્યસ્થતા માટે રશિયાની એન્ટ્રી, પુતિને આપી ઓફર
વ્લાદિમીર પુટિન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે આ પગલાને મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી…
દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ
ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં…
3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી
જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક…
ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…















