નવી દિલ્હી ખાતે ત્રિદિવસીય IICDEM-2026 કોન્ફરન્સનો પ્રારંભ, દર્શાવવામાં આવી આ ડોક્યુસિરીઝની ઝલક

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત 3-દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરિષદ’ (IICDEM) 2026 નો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ થયો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ…

મોદી કેબિનેટનો મોટો નિર્ણય… અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવાઇ

મોદી સરકારે અટલ પેન્શન યોજના (APY) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અસંગઠિત અને ઓછી આવક ધરાવતા લાખો લોકોને નોંધપાત્ર રાહત આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…

ટોલ ન ચુકવવાથી NOC, પરમિટ અને વાહન સેવાઓ રોકાશે: કેન્દ્ર સરકારનો કડક નિયમ

કેન્દ્ર સરકારએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચુકવણીને વધુ કડક બનાવવા માટે નવો નિયમ જાહેર કર્યો છે. મંગળવારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરવામાં આવ્યા, જેમાં 1989ના નિયમોમાં…

RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, કઈ રીતે જાણો અહીં

ભારતીય રેલવે મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગને સરળ અને લાભદાયક બનાવવા માટે RailOne એપ નવા પ્રોમોશન સાથે આવી છે. 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી, RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ…

2026-27 સંરક્ષણ બજેટ: ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ અપગ્રેડ

આજના યુદ્ધના માળખામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે. યુદ્ધ હવે માત્ર જમીન, આકાશ અને દરિયાથી સીમિત નથી, પરંતુ અવકાશ, સાયબરસ્પેસ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રે પણ તેની કબજો છે. ડ્રોન, યુએવી, AI આધારિત…

ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે…

પ્રયાગરાજ માઘ મેળો: મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી, શંકરાચાર્ય હોવાના પુરાવા આપવા કહ્યું

પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળા દરમ્યાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે તણાવ ઊભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો પુરાવો 24 કલાકમાં…

કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા…

ભારત ચૂંટણી પંચ દ્વારા IICDEM-2026નું આયોજન, લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર વૈશ્વિક પરિષદ

ભારતનું ચૂંટણી પંચ (ECI) સૌપ્રથમ વખત ભારતની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IICDEM) 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) દ્વારા…

વંદે ભારત સ્લીપર ટ્રેન: ટિકિટ રદ અને RAC સુવિધામાં મોટા ફેરફાર, નવા રિફંડ નિયમ જાહેર

ભારત રેલ્વે દ્વારા હાવડા-કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે શરૂ કરવામાં આવેલી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન હવે મુસાફરો માટે નવા કડક નિયમો સાથે આવી છે. આ પ્રીમિયમ ટ્રેન ફ્લાઇટની સુવિધા અને સ્પીડ…