આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે…
તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે
તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે.…
પહેલગામ હુમલાને લઈને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું ‘નિર્ણાયક યુદ્ધ થવું જોઈએ’
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક…
કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ, જાણો શું કહ્યું
શું સરકાર પહેલગામ હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવશે? આ પ્રશ્ન રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે ઉઠાવ્યો છે. તેમણે રવિવારે રાજકીય પક્ષોને પહેલગામ આતંકવાદી હુમલાના પગલે મે મહિનામાં શક્ય તેટલી…
‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન…
પાકિસ્તાને ભારત માટે બંધ કર્યું એરસ્પેસ, DGCAએ જાહેર કરી એડવાઇઝરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. બંને દેશોના પરસ્પર દૂતાવાસો સમાપ્ત કરવા ઉપરાંત, ભારતે પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરી દીધો છે.…
તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું
26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે…
US: માહિતી લીક મામલે પામ બોન્ડીનું નિવેદન, પત્રકારો માટે બનાવાયા નવા કડક નિયમો
યુનાઇટેડ સ્ટેટ્સ ન્યાય વિભાગે હવે માહિતી લીક સામે વધુ આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ નવા નિયમોની ઘોષણા કરી છે, જેનાથી પત્રકારો અને મીડિયા સંસ્થાઓ…
















