મહાકુંભની જમીન વક્ફની હોવાના મૌલાના શહાબુદ્દીનના દાવાને મોહમ્મદ યાસીને ગણાવ્યો બકવાસ
હાલમાં જ્યાં પ્રયાગરાજ મહાકુંભનો કાર્યક્રમ સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાના કેન્દ્રમાં છે એવામાં પ્રયાગરાજ મહાકુંભ સ્થળ વકફ મિલકત હોવાના મૌલાના શહાબુદ્દીનના દાવાએ હલચલ મચાવી દીધી છે. એક તરફ સંત ધર્માચાર્યએ…
નીમ કરોલી બાબાની ટિપ્સ: નીમ કરોલી બાબાની 5 વસ્તુઓ, બાંધો ગાંઠ, જીવનમાં સફળતા ચોક્કસ આવશે
નીમ કરોલી બાબાનો આશ્રમ ઉત્તરાખંડમાં નૈનીતાલ પાસે કૈંચી ધામમાં છે. બાબા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. નૈનીતાલ પાસે પંતનગરમાં નીમ કરોલી બાબાની સમાધિ સ્થાન છે, જેના વિશે એવું કહેવાય છે…
વધુ એક મસ્જિદ અગાઉ હિન્દુ સ્ટ્રકચર હોવાની અરજી કોર્ટમાં પહોંચી, જાણો શું છે મામલો
એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશમાં કોઈપણ ધાર્મિક સ્થળ બદલવાની માંગ કરતી અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ છે, તો બીજી તરફ સંભલ બાદ હવે અલીગઢની જામા મસ્જિદનો મામલો પણ કોર્ટમાં…
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી…
આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના…
નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર
દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા…
શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો, રાજકોટમાં વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ, શિક્ષક સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વાછક પર બેડી ગામે શિક્ષકે વિદ્યાર્થિઓની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો…
ગુજરાતમાં લોકોને આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા હાલાકી, ભાજપના MLA કુમાર કાનાણીએ લખ્યો CMને પત્ર
એક વખત ફરી ભાજપનાં MLA કુમાર કાનાણીએ લોકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈ ગુજરાતની જનતાને પડી રહેલી મુશ્કેલી મામલે કુમાર કાનાણી આગાળ આવ્યા છે. તેમણે…
















