NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 5 આરોપીઓની ધરપકડ

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET Paper Leak Case મામલે તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સફળતા મળી છે. Central Bureau of Investigation (CBI)એ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર ધરપકડ…

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાયો, જાણો શું છે મામલો

કેન્દ્ર સરકારે Praveen Sood નો Central Bureau of Investigation (CBI) ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા 24 મે, 2026થી અમલમાં…

મોંઘવારીનો વધુ એક ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો

Gujarat Cooperative Milk Marketing Federation દ્વારા સંચાલિત Amul એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હવે અમૂલ દૂધ પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે. વધારેલા ભાવ 14…

કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં કર્યો વધારો, ગુજરાતના ખેડૂતોને મળશે મોટો લાભ

ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટ દ્વારા 14 ખરીફ…

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, ‘કાર પુલિંગ’ અમલમાં મૂકવાનો નિર્ણય

પ્રધાનમંત્રી મોદી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચત માટે કરવામાં આવેલી અપીલ બાદ Gujarat University એક્ટિવ મોડમાં આવી છે. રાજ્યની સૌથી જૂની અને મોટી યુનિવર્સિટીએ કેમ્પસમાં ‘કાર પુલિંગ’ અને ‘કાર…

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો: વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં બ્લાસ્ટ, 8ના મોત, 35થી વધુ ઘાયલ

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક આત્મઘાતી હુમલો થયો છે. લક્કી મારવત જિલ્લામાં વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ…

રાશિફળ/13 મે 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/13 મે 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…