ઓડિશાના ગંજમ જિલ્લામાં ભયાનક અકસ્માત, બસ-રિક્ષા ટક્કરમાં 6 શ્રદ્ધાળુઓના મોત
ગંજમ જિલ્લો માં શુક્રવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે એક પૂરપાટ ઝડપે દોડતી બસે ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર…
નીટ પેપર લીક કેસમાં વધુ એક માસ્ટરમાઇન્ડ ઝડપાઈ, મનીષા સંજય હવાલદારની CBI દ્વારા ધરપકડ
CBI એ દેશના ચર્ચિત NEET-UG 2026 Paper Leak Case મામલે વધુ એક મોટી કાર્યવાહી કરતા મહિલા આરોપી મનીષા સંજય હવાલદાર ની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરી છે. ફિઝિક્સ પ્રશ્નપત્ર લીક કરવાનો…
વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાયો ઊર્જા સંકટનો ખતરો: 2027 પહેલાં ઓઇલ બજાર સામાન્ય થવાની શક્યતા ઓછી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અસ્થિરતાએ સમગ્ર વિશ્વ માટે ઊર્જા સંકટની ગંભીર સ્થિતિ ઊભી કરી છે. વૈશ્વિક ઊર્જા નિષ્ણાતોના મતે, જો હાલનું યુદ્ધ આજે જ…
સોમનાથમાં દરિયાઈ દુર્ઘટના: ઊંચા મોજાંમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ, 1 લાપત્તા
સોમનાથ મંદિર ખાતે દરિયાકિનારે એક દુઃખદ ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા યાત્રિકોમાંથી ત્રણ લોકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી જતા દરિયામાં ગરકાવ થયા હતા. જેમાંથી બે યાત્રિકોને…
ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન પલટાશે! આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી…
રાશિફળ/22 મે 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/22 મે 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /22 મે 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનની ગોળી મારી હત્યા? POKમાં ખલબલી
વર્ષ 2019ના પુલવામા આતંકી હુમલાની કરુણ યાદ આજે પણ દેશવાસીઓના દિલમાં તાજી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા.…
બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સલામત
Air Indiaની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઈટ AI2651 સાથે બુધવારે લેન્ડિંગ દરમિયાન ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી. સદભાગ્યે પાઈલટની સતર્કતા અને કુશળતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 181…
















