રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર

રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક…

સુપ્રીમ કોર્ટ ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર સખ્ત, કેન્દ્ર અને 12 રાજ્યો પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ

ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટની સખત કાર્યવાહી જોવા મળી રહી છે. નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ ઇન ઇન્ડિયા (NCCI) દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને…

રાશિફળ/03 ફેબ્રુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/03 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /03 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ભારત સામે ઝૂક્યું અમેરિકા : વેપારમાં મોટો ફેરફાર, ટેરિફ 25%થી ઘટીને 18%

અમેરિકાએ ભારત માટે ટેરિફમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. આ નિર્ણયની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી, જાણો વિગત

એર ઈન્ડિયાના વિમાનમાં ફરીથી ખામી સર્જાઈ છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જવાની ફ્લાઈટ દરમિયાન પાઇલટે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી નોંધતા તરત વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું. આ પગલાંથી મુસાફરો…

રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં મચ્યો હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા

સોમવારે સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી હોબાળો થયો. રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ…

અજિત પવારના મૃત્યુ અંગે સંજય રાઉતે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું

શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે અજિત પવારના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો…

‘બોર્ડર 2’ એ માત્ર 10 દિવસમાં કરી 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, બનાવ્યો આ રેકોર્ડ

ફિલ્મ બોર્ડર 2 એ માત્ર 10 દિવસમાં ₹300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હજુ પણ બે આંકડામાં કમાણી કરી રહી છે અને કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય…