ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે વરસાદ; 7 દિવસ ભારે વરસાદની આગાહી
દેશભરમાં કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અનુમાન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 24 કલાકમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમન સાથે…
ગુજરાતમાં ખેતીની જમીનને NA કરવાની પ્રક્રિયા પર એક વર્ષનો બ્રેક, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે ખેતીની જમીનોના સંરક્ષણ અને જમીન વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને…
દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય! PM મોદી ૫ જૂને રચશે નવો ઇતિહાસ
ગુજરાતના વિકાસ રથને વધુ વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સુરત ખાતેથી ભારત સરકાર અને…
CBSEમાં મોટો વહીવટી ફેરફાર: ચેરમેન અને સેક્રેટરીની બદલી, તપાસ માટે કમિટીની રચના
દેશની અગ્રણી શૈક્ષણિક પરીક્ષા સંસ્થા Central Board of Secondary Education (CBSE)ને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડની કામગીરી, પરીક્ષા વ્યવસ્થાપન અને પરિણામ બાદની પ્રક્રિયાઓ અંગે ઉઠેલા પ્રશ્નોના પગલે…
દેશના 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ, ચોમાસાને લઈને IMDની ખુશખબર
દેશભરમાં હવામાનના મિજાજમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. India Meteorological Department (IMD) દ્વારા આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ, આંધી અને વાવાઝોડાની આગાહી…
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે સ્થળે વાદળ ફાટ્યાં, હાઈવે બંધ થતાં સેંકડો મુસાફરો ફસાયા
કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે કુદરતી આફતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જિલ્લાના સરથલ અને માછીપાલ વિસ્તારોમાં એકસાથે બે સ્થળે વાદળ ફાટવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.…
ધોલેરા એરપોર્ટ પર કરંટ લાગતાં 2 કારીગરોના મોત, 3 સારવાર હેઠળ
ધોલેરા એરપોર્ટના નિર્માણ કાર્ય દરમિયાન મંગળવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ સાઇટ પર કામ કરતી વખતે હાઈ વોલ્ટેજ વીજ તાર સાથે લોખંડની સીડી અડી જતાં પાંચ કારીગરો વીજ કરંટની…
રાશિફળ/03 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/03 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /03 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…













