ટ્રમ્પે કહ્યું ‘ગુડ ન્યૂઝ’: ઈરાન સાથે શાંતિ વાર્તાની શક્યતા, પરંતુ વિરોધાભાસથી વધ્યો તણાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક તરફ આશાવાદી સંકેતો મળ્યા છે, તો બીજી તરફ પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં જણાવ્યું કે શાંતિ…
આણંદ પંથકમાં ભૂકંપનો આંચકો: 3.4 તીવ્રતા, લોકોમાં ફફડાટ
ગુજરાતના આણંદ અને આસપાસના ચરોતર વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક ધરતી ધ્રૂજતા અનેક લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર ખુલ્લા મેદાનોમાં દોડી…
શિવાજી મહારાજના ઈતિહાસ પર ઉઠ્યો વિવાદ, રિતેશ દેશમુખનો તીખો પ્રતિકાર
બોલિવૂડ એક્ટર Riteish Deshmukhની ફિલ્મ ‘રાજા શિવાજી’ હાલમાં ભારે ચર્ચામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને Chhatrapati Shivaji Maharajના પાત્રને…
ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર
પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ…
શું તમે ખાઈ રહ્યા છો નકલી પનીર? સાવધાન! આ 4 રીતોથી કરો અસલી–નકલીની ઓળખ, હોટેલ–રેસ્ટોરન્ટમાં ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ!
આજકાલ બજારમાં નકલી પનીરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. કેટલાક લોકો દૂધની જગ્યાએ કેમિકલ અને એસિડનો ઉપયોગ કરીને પનીર બનાવી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ખાસ…
સમર સ્પેશિયલ ટ્રેન: રેલવે દ્વારા અનેક સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ, રૂટ અને બુકિંગની સંપૂર્ણ માહિતી જાણો
ભારતીય રેલવે દ્વારા ગરમીના મોસમમાં મુસાફરોને સુવિધા આપવા માટે અનેક સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં વેકેશન શરૂ થતાં મુસાફરીમાં વધારો થાય છે. આવા…
ભારતનો ‘AI પાવર’ હેલ્થકેરમાં: AI ટૂલ્સ ઉપયોગમાં ભારત દુનિયામાં નંબર 1, USA–જાપાનને પાછળ છોડ્યા
હેલ્થકેર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને આ દોડમાં ભારત સૌથી આગળ નીકળ્યું છે. એક તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં લગભગ 85 ટકા લોકો પર્સનલ હેલ્થ…
PM મોદી આવતા મહિને યુરોપના ચાર દેશોની મુલાકાતે, ભારત-EU સંબંધોને મળશે નવી દિશા
નરેન્દ્ર મોદી આવતા મહિને યુરોપના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ શકે છે. અહેવાલો મુજબ આ મુલાકાત 15 થી 20 મે દરમિયાન યોજાય તેવી શક્યતા છે, જેમાં તેઓ નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઇટાલીની…
અંક જ્યોતિષ/22 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/22 એપ્રિલ 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
















