UPSC ESE 2026 ઇન્ટરવ્યૂ શેડ્યૂલ જાહેર: 21 સપ્ટેમ્બરથી Personality Test, 1,336 ઉમેદવારો થશે સામેલ…
નવી દિલ્હી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા Engineering Services (Main) Examination, 2026 માટે ઇન્ટરવ્યૂ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. મેઇન્સ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે Personality Test એટલે કે ઇન્ટરવ્યૂના તબક્કામાં ભાગ લેશે. UPSCના સત્તાવાર શેડ્યૂલ મુજબ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા 21 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. કુલ 1,336 ઉમેદવારોને Personality Test માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ ESE 2026ના ઉમેદવારો માટે પરીક્ષાની અંતિમ પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થયો છે. ઉમેદવારોએ હવે પોતાના ઇન્ટરવ્યૂની તારીખ, સેશન અને જરૂરી દસ્તાવેજો અંગે ખાસ ધ્યાન રાખવું પડશે. કઈ તારીખે યોજાશે ઇન્ટરવ્યૂ? UPSC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર ESE 2026ના Personality Tests સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અલગ-અલગ દિવસોમાં યોજાશે. ઇન્ટરવ્યૂ માટેની તારીખો છે: સપ્ટેમ્બર: 21, 22, 23, 24 અને…
UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ ગઈ હોય. UPSC ચેરમેન અજય કુમારના જણાવ્યા મુજબ, દિલ્હી, કટક, પટના અને લખનૌ જેવા કેટલાક કેન્દ્રો ખૂબ ઝડપથી ભરાઈ જતા હવાલે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર મેળવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે દિવ્યાંગ ઉમેદવાર જ્યારે પોતાનું મનપસંદ કેન્દ્ર પસંદ કરશે, ત્યારે ક્ષમતા પૂર્ણ થઈ હોવા છતાં તે પસંદગી માન્ય ગણાશે. કમિશન જરૂર પડે ત્યારે વધારાની બેઠકોની વ્યવસ્થા કરશે જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવારને કેન્દ્ર બદલવાનું દબાણ ન પડે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…
“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં રાખે. આ બાબત દરેક ભારતીયને સંર્પુણ વિશ્વાસ છે. મુખ્ય મુદ્દાઓ: CM ભૂપેન્દ્ર પટેલે UPSC પાસ કરનાર ઉમેદવારોનું કર્યું સન્માન “મોદી રાષ્ટ્ર માટે કંઈ બાકી નહીં રાખે, દેશવાસીઓએ તેને સંપૂર્ણ ભરોસો આપ્યો છે” સરદાર પટેલે બંધાયેલું એક ભારત, મોદી બનાવી રહ્યા છે શ્રેષ્ઠ ભારતસેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજીક્ષેત્રે ભારત આજે સિદ્ધિઓ હાંસલે છે“યુવાનો વિકાસ માટે મોટું યોગદાન આપી શકે” – CM CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશ આજે નવી ટેકનોલોજી અને વૈશ્વિક વિકાસના માર્ગે છે. વર્ષો પહેલાં જે કંઈ શક્ય લાગતું નહોતું, આજે તે…









