પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, IED બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત છ સૈનિકોના મોત
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને વધુ એક હુમલો થયો છે. બુધવારે સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો IED વિસ્ફોટ દ્વારા…
આતંકી હુમલાને લઈને ભારત સરકાર એક્શન મોડમાં, ડોન સહિત આ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો પ્રતિબંધ
ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો…
તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું
26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે…
જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર,…
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો છે. આ ઘટના પહેલગામના બૈસરાના વિસ્તારમાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલામાં 4 ઘાયલ, સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ શહેરમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ એક પર્યટન સ્થળ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 4 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ હુમલો…















