કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN

વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN

મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના પર વરસે મહાશિવરાત્રી પર વિશેષ ગ્રહયોગનો અનોખો લાભ મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિ જાગરણ અને પૂજાનો મહિમા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર પર્વ ભોળેનાથની કૃપાથી દરેકના દુઃખ દૂર થાય ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જાનો થાય છે સંચાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા…

Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ

પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે છે. તારીખ: 18 ઓક્ટોબર 2025 (શનિવાર) શુભ મુહૂર્ત: સવારે: 8:05 થી 9:32 (શુભ) સાંજે: 6:10 થી 7:44 (લાભ) રાત્રે: 9:17 થી 10:51 (શુભ), 10:51 થી 12:25 (અમૃત) માતા લક્ષ્મી ધનની દેવી છે. – કુબેર દેવ ધન અને ઐશ્વર્યના અધિપતિ છે. – ધન્વંતરી દેવ આરોગ્યના દેવીમાન્ય દેવ છે. – તેમના ત્રિવેણી પૂજનથી ઘરમાં સંપત્તિ, શાંતિ અને આરોગ્યનું સુખ પ્રસરે છે. કેવી રીતે કરવી ધનતેરસ પૂજા? તૈયારી: – સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. – ઘરમાં લક્ષ્મીજી, કુબેરજી અને ધન્વંતરીજીની મૂર્તિ અથવા ફોટા પાટલા/બાજોટ પર સ્થાપિત કરો. –…

NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી

આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં, તેઓ પોતાના ભક્તો માટે સદાય રક્ષિકા અને કલ્યાણકારી રહે છે.   મા કાલરાત્રિનું દર્શન માત્ર ભય માટે નહીં, પણ આંતરિક શક્તિ, વિરોધી શક્તિઓનો નાશ, અને મૃત્યુ પર વિજય માટે પણ કરવામાં આવે છે. આવો જાણીએ આજે સાતમા નોરતને વિશેષ બનાવતી મા કાલરાત્રિની પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી વિશે સંપૂર્ણ માહિતી.   માતા કાલરાત્રિ – કોણ છે આ ભયંકાર રૂપ? મા કાલરાત્રિનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ ખૂબ વધી ગયા હતા. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી દુર્ગાએ દુષ્ટોનો…

NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી

નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને યોગશક્તિનું પ્રતીક ગણાતી દેવી કાત્યાયનીના ઉપાસનાનો દિવસ છે. આ લેખમાં આપને મળશે દેવી કાત્યાયનીના પૂજનની વિધિ, મંત્રો અને પ્રસાદ વિશે સંપૂર્ણ માહિતી.   દેવી કાત્યાયની કોણ છે? દેવી કાત્યાયની, માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. દેવીના આ રૂપમાં તેઓ દાનવોનો સંહાર કરતી ‘દુર્ગા’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે દેવી કાત્યાયનીની કૃપાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભક્તને ભયમુક્ત જીવન મળે છે.   છઠ્ઠા નોરતનો શુભ રંગ – લીલો – લીલો રંગ દેવી કાત્યાયનીનો પ્રિય રંગ માનવામાં આવે છે. – આ રંગ બુધ ગ્રહ સાથે…