AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના…
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત, કોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી
રાઉસ એવન્યુ કોર્ટે આજે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ભાજપના સાંસદ સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ…








